‘મોદી પ્લાન’માં નક્સલિઓને મળ્યા હતા આતંકીઓ
રાયપુર :
છત્તીસગઢ઼માં પકડવામાં આવેલા સિમીના પ્રોજેક્ટથી જે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે તે આતંકી – નક્સલીઓ વચ્ચેના સંબંધ છે. પોલિસે દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સભામાં વિનાશને અંજામ આપવા માટે આતંકવાદિઓએ નક્સલિઓ સાથે સંપર્ક કર્યો હતો, પરંતુ દારૂગોળા ઓછા હોવાને કારણે પહેલા જ તેઓ પોલિસના હાથે આવી ગયા.
Read Full News: http://www.globalgujaratnews.com/article/modi-plan-met-the-naxal-and-terrorist-terrorism-news-political-news/
સિમીના આતંકિઓએ ઘડ્યું હતું મોદીની હત્યાનું કાવતરું
રાયપુર :છત્તીસગઢ પોલિસે મોટો ખુલાસો કરતા કહ્યું કે દેશની પ્રતિબંધિત સંસ્થા સિમી અને આઈએમના પકડાયેલા શંકાસ્પદ સભ્યો ઉમેર સિદ્દીકી, અબ્દુલ વાહિદની કડક પૂછપરછમાં પોતાના ગૂનાની કબૂલાત કરતા બોધગયા વિસ્ફોટનું ષડયંત્ર, હૈદરાબાદ વિસ્ફોટમાં સામેલ આરોપીઓને આશરો આપવો, નરેન્દ્ર મોદી પર હુમલાનું કાવતરું ઘડવાની વાત સ્વીકારી છે. રાજધાની પોલિસે હજી સુધી સિમી સાથે જોડાયેલા 8 આતંકવાદીઓની ધરપકડ કરી છે અને અન્યની પૂરજોશમાં તપાસ કરવામાં આવી રહી છે.
Read Full News: http://www.globalgujaratnews.com/article/simi-terrorists-had-hatched-a-plot-to-kill-narendra-modi/
Recent Comments